Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંગળવારનું વ્રત કરો છો, તો જરૂર સાંભળો હનુમાનજીની વ્રતકથા

મંગળવારનું વ્રત કરો છો, તો  જરૂર સાંભળો  હનુમાનજીની વ્રતકથા
, મંગળવાર, 5 જૂન 2018 (00:01 IST)
હનુમાનજીની વ્રતકથા 
ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું  સમ્માન કરતા હતા, પણ કેશવદત્તને સંતાન ન હોવાથી તે ખૂબ ચિંતિંત રહેતા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શા માટે પવિત્ર ગણાય છે સોના-ચાંદીના પાત્ર પૂજામાં..