Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુકન - અપશુકન - જ્યા દેખાય કાગડા, ત્યાં આવી શકે છે કોઈ મુશ્કેલી ?

problem
Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (17:08 IST)
હિંદૂ ધર્મમાં શુકન -અપશકુનની માન્યતાઓ છે. જ્યોતિષ મુજબ, આ માન્યતા આપણી આસ-પાસ રહેતા પશુ-પંક્ષીઓ સાથે પણ સંકળાયેલી છે. કાગડાઓ સાથે સંકળાયેલી શુકન -અપશુકનની ઘણી માન્યતાઓ આપણા સમાજમાં છે. શકુન શાસ્ત્ર મુજબ કાગડાના કેટલાક ઈશારા આપણા માટે શુભ હોય છે તો  કેટલાક અશુભ પણ હોય છે. . આથી જો તમને  ક્યારે કાગડા દેકખાય કે એનો આવાજ સંભળાય તો એને ઈગ્નોર ન કરવું જોઈએ. 
 

જો ઘણા બધા કાગડાઓ કોઈ નગર કે ગામમાં એકત્ર થઈને અવાજ  કરે , તો ત્યાં ભારે વિપત્તિ આવવાના યોગ બને છે. કોઈના ઘર પર કાગડાઓના ઝુંડ આવીને બૂમા-બૂમ કરે તો ભવન માલિક પર કોઈ સંકટ એક સાથે આવી શકે છે. 
 

જો કોઈ સ્ત્રીના માથા અચાનક કાગડા આવી ને બેસી જાય , તો એમના પતિને ગંભીર સંકટનો સામનો કરવું પડી શકે છે. 
 

યાત્રા પર જતા માણસની સામે અચાનક કાગડો આવીને કાંવ-કાંવ કરે અને હાલી જાય તો એ કામ પૂરા થવાની સૂચના આપે છે. 
 

જો કાગડા ઉપર મોઢું કરીને અને પંખ ને ફડફડાવીને અને કર્કશ સ્વરમાં આવાજ કરે છે તો એ મૃત્યુની સૂચના આપે છે. 
 

ઉડતો કાગડો કોઈના માથા પર બીટ કરી નાખે તો એ માણસને રોગ કે બ ઈજી મુશ્કેલીનો સામનો કરવું પડી શકે છે. 

ઉડતો કાગડો કોઈના માથા પર હાડકાના ટુકડા પાડી નાખે, તો એ માણસ પર ભારે સંકટ આવી શકે છે. 
 

જો કાગડો પાણીથી ભરેલા વાસણ પર બેસેલો જોવાય તો ધન-ધાન્યની વૃદ્ધિના યોગ બની શકે છે. 

કાગડો મોઢામાં રોટલી કે માંસનું ટુકડો લાવતું જોવાય , તો મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. 

જો કોઈના ઉપર કાગડો આવીને બેસી જાય તો , એને ધન અને સમ્માનની હાનિ થઈ શકે છે. 

ઝાડ પર બેસેલો કાગડો જો શાંત સ્વરમાં બોલે છે , તો સ્ત્રીથી સંબંધિત સુખ મળવાના યોગ બને છે. 
જો કાગડો ફડફડાવીને ઉગ્ર સ્વરમાં બોલે છે તો આ અશુભ સંકેત છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments