Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivaji's sword -બ્રિટનથી ભારત આવશે શિવાજીની તલવાર

shivaji maharaj
Webdunia
ગુરુવાર, 18 મે 2023 (17:15 IST)
શિવાજી મહારાજની તલવાર 'જગદંબા' ભારતમાં આવશે? મહારાષ્ટ્રના મંત્રી પરત લાવવા યુકે જશે
 
શિવાજી મહારાજની પસંદની તલવારોમાંથી એક 'જગદંબા' તલવાર હતી. કીમતી પત્થરોથી જડિત આ તલવાર 400 વર્ષ જૂની તલવાર છે. ઈતિહાસકારના દાવાના મુજબ આ તલવાર 1875-76માં શિવાજી ચતુર્થના પ્રિંસ એડવર્ડ VII ને આપી દીધી હતી તેમજ આવુ પણ કહેવાય છે. કે હવે વર્ષો પછી  એક વાર ભારતમાં શિવાજીની તે જ તલવાર પરત આવવાની છે. જાણકારી મુજબ મહારાષ્ટ્ર સરકાર બ્રિટેનથી છત્રપતિ શિવાજી મહારાજની તલવાર અને ધાતુના પંજા જલ્દી જ પરત લાવશે. 
 
તલવારની ખાસિયત 
ઈતિહાસકારોના મુજબ શિવાજી ચતુર્થ માત્ર 11 વર્ષના હતા બાકી રાજાની રીતે તેણે પણ અંગ્રેજોને કીમતી ભેંટ આપવા માટે લાચાર કર્યો હતો. આ તલવાર વર્તમાનમાં લંડનમાં છે. આ તલવારની લંબાઈ 95 સેંટીમીટર છે એટલે કે આશરે ત્રણ ફીટ છે. આ જગદંબા તલવારમાં હીરા લાગેલા છે. તેથી અંગ્રેજ ભારતથી જતા સમયે જગદંબાને પણ તેમની સાથે લઈ ગયા હતા. આ તલવાર તેથી પણ ખૂબ મહત્વપૂર્ણ તેનો કારણ શિવાજી મહારાજએ તે તલાવરને અડયો હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments