Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivaji's sword -બ્રિટનથી ભારત આવશે શિવાજીની તલવાર

Webdunia
ગુરુવાર, 18 મે 2023 (17:15 IST)
શિવાજી મહારાજની તલવાર 'જગદંબા' ભારતમાં આવશે? મહારાષ્ટ્રના મંત્રી પરત લાવવા યુકે જશે
 
શિવાજી મહારાજની પસંદની તલવારોમાંથી એક 'જગદંબા' તલવાર હતી. કીમતી પત્થરોથી જડિત આ તલવાર 400 વર્ષ જૂની તલવાર છે. ઈતિહાસકારના દાવાના મુજબ આ તલવાર 1875-76માં શિવાજી ચતુર્થના પ્રિંસ એડવર્ડ VII ને આપી દીધી હતી તેમજ આવુ પણ કહેવાય છે. કે હવે વર્ષો પછી  એક વાર ભારતમાં શિવાજીની તે જ તલવાર પરત આવવાની છે. જાણકારી મુજબ મહારાષ્ટ્ર સરકાર બ્રિટેનથી છત્રપતિ શિવાજી મહારાજની તલવાર અને ધાતુના પંજા જલ્દી જ પરત લાવશે. 
 
તલવારની ખાસિયત 
ઈતિહાસકારોના મુજબ શિવાજી ચતુર્થ માત્ર 11 વર્ષના હતા બાકી રાજાની રીતે તેણે પણ અંગ્રેજોને કીમતી ભેંટ આપવા માટે લાચાર કર્યો હતો. આ તલવાર વર્તમાનમાં લંડનમાં છે. આ તલવારની લંબાઈ 95 સેંટીમીટર છે એટલે કે આશરે ત્રણ ફીટ છે. આ જગદંબા તલવારમાં હીરા લાગેલા છે. તેથી અંગ્રેજ ભારતથી જતા સમયે જગદંબાને પણ તેમની સાથે લઈ ગયા હતા. આ તલવાર તેથી પણ ખૂબ મહત્વપૂર્ણ તેનો કારણ શિવાજી મહારાજએ તે તલાવરને અડયો હતા. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments