Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના કોંગ્રેસ મુક્ત બાવળીયા વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ

Webdunia
શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (12:57 IST)
પાંચ રાજ્યોની ચૂંટણીના જંગ બાદ હવે ગુજરાતમાં જસદણ બેઠક પર લોકોની નજર છે. અહીં ગણતરીના દિવસોમાં જ પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ નેતા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ જસદણ રાજકોટમાં આવી બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર નિષ્ફળ છે તો બીજી તરફ કુવરજી બાવળિયા સામે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ પણ કરી છે. બાવળીયાએ એક ગ્રાન્ટેડ શાળા પર ઝંડા લગાવી બહાર કાર્યાલય ખોલી નાખ્યું છે. ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે રાજકોટમાં ટૂંકુ રોકણ કર્યું હતું અને તેણે જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોના પરિણામની અસર જસદણમાં દેખાશે. કોંગ્રેસ તરફી વલણ છે જ, દુષ્કાળની પરિસ્થિતીને પહોંચી વળવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. જે આ પરિણામમાં પણ દેખાશે. બીજી તરફ બાવળિયા અને ભાજપ સામે ત્રણ જેટલી ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમા જસદણના અમરાપુર ગામે આશ્રમશાળામા ભાજપ ઉમેદવારનું કાર્યાલય ચાલે છે જે આચારસંહિતાનો ભંગ હોવાનુ કોંગ્રેસે જણાવ્યું હતું. એ સિવાય બાવળિયા ચૂંટણી જાહેર થયા પછી પણ સમાજ કલ્યાણના લાભાર્થીઓેને ફોર્મ વિતરણ કરી રહ્યાં છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments