Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ પંપ માલિકો આંદોલન પર-કમિશન વધારવાની માગ સાથે રાજ્યના પેટ્રોલ પંપ માલિકો ઈંધણ ન ખરીદી દર્શાવશે વિરોધ

Webdunia
ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (17:39 IST)
રાજ્યના 4 હજારથી વધુ પેટ્રોલ પંપના માલિકો આંદોલનના માર્ગે ચડ્યાં છે. ત્રણેય ઓઇલ કંપનીઓ સામે ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને બાંયો ચડાવી છે. પેટ્રોલ, ડીઝલ અને CNG માં છેલ્લાં 3 વર્ષથી કમિશન ન વધતા એસોસિએશનએ આંદોલનનો માર્ગ નક્કી કર્યો છે.
 
ગુરુવારે રાજ્યના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં નહીં આવે. દૈનિક 2 કરોડ 75 લાખ લીટર પેટ્રોલ-ડીઝલની ઓઇલ કંપનીઓ પાસેથી ખરીદી થાય છે. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી દર ગુરુવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરવા એલાન કરાયું છે. દર ગુરુવારે બપોરે 1થી 2 CNG નું વેચાણ પણ બંધ રાખવામાં આવશે. હાલમાં પેટ્રોલમાં 3 રૂપિયા, ડિઝલમાં 2 રૂપિયા અને CNG પર 1.75 પૈસા કમિશન મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના

વધુ જુઓ..

નવીનતમ

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

આગળનો લેખ
Show comments