Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amreli News - અમરેલીમાં મંડપ ખોલી રહેલા પાંચ મજૂરોના કરંટ લાગતા મોત

Amreli News
Webdunia
શનિવાર, 19 મે 2018 (12:15 IST)
અમરેલી જિલ્લાના વડિયાના ભાયાવદર ગામે બનેલી એક ભયાનક ઘટનામાં કરંટ લાગવાથી પાંચ મજૂરોના કમકમાટીભર્યા મોત થયા છે. આ મજૂરો મંડપ ખોલી રહ્યા હતા ત્યારે તેઓ જે સ્ટેન્ડ પર ચઢ્યા હતા તે નજીકમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનને અડકી જતાં પાંચેય મજૂરો ગણતરીની સેકંડોમાં જ મોતને ભેટ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાયાવદર ગામે મગનબાપાના આશ્રમ ખાતે ચાલી રહેલી શિવકથાની પૂર્ણાહુતી બાદ મંડપ ખોલવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જ આ ઘટના બની હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments