Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં આંબેડકરની પ્રતિમા માટે દલિતોનો આક્રોશ, તોફાનો

Webdunia
શનિવાર, 21 એપ્રિલ 2018 (14:18 IST)
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રાજનગર ચોક અને ૧૫૦ ફૂટના રોડ પર આસ્થા ચોકમાં સપ્તાહપૂર્વે તંત્રની પરવાનગી વિના મૂકી દેવાયેલી ડો. આંબેડકરની બે પ્રતિમાને મહાનગર પાલિકાના સ્ટાફે મોડી રાતે સન્માન સાથે હટાવી લેતાં દલિતોના ટોળાએ દંગલ મચાવ્યુ હતું. મ્યુનિ. કમિશનર પાનીએ જે બે સ્થળેથી પ્રતિમા હટાવી લેવામાં આવી છે એ પૈકી આગેવાનો સમાજ સાથે નક્કી કરીને કહેશે એ એક સર્કલ પર પૂરા આદર સત્કાર સાથે પ્રતિમાનું પુન: સ્થાપન કરવાની ખાતરી આપી હતી.  

આ અગાઉ દલિત સમાજના આશરે ૨ હજારથી વધુના ટોળાએ બન્ને પ્રતિમા મૂળ સ્થાને મૂકવાની માગણી સાથે ચક્કાજામ કર્યો હતો.  ૧૫૦ ફૂટના રોડ અને કાલાવડ રોડ પર ટોળાએ ટાયરો સળગાવી કેટલાક વાહનોને નિશાન બનાવી કાચ ફોડી નાખતા સ્થિત સ્ફોટક બની ગઇ હતી.    સ્થિતિ કાબૂ બહાર જાય એ પહેલાં મ્યુનિ. કમિશનર અને દલિત સમાજના આગેવાનો વચ્ચે બપોરે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કમિશનરે પાંચ દિવસ પછી બે પૈકી એક સર્કલ પર ડો. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની ખાતરી આપતા વિવાદનો અંત આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments