Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 મી સપ્ટેમ્બરના રોજ બાપુ એ શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કર્યા.

24 મી સપ્ટેમ્બર
Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (13:07 IST)
ગુજરાતની પ્રજાને ભ્રષ્ટ રાજકારણથી છુટકારો અપાવવા તથા આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસની સામે મજબૂત વિકલ્પ આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળેલા વરિષ્ઠ રાજનેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ આજે શામળાજી ખાતે ભગવાન રણછોડરાયના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં.

હવે 25મી સપ્ટેમ્બરના રોજ બાપુ સોમનાથ મંદિરે દર્શન કરીને વિશાળ રેલી યોજશે તથા ટેકોદારોને સંબોધન કરશે.










 







સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

વધુ જુઓ..

નવીનતમ

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

આગળનો લેખ
Show comments