Webdunia - Bharat's app for daily news and videos

Install App

૧૦૦૮ની દિવાઓની આરતીમાં નગરજનોએ સુખ શાંતિના ભાવથી નિહાળી શર્મિષ્ઠા તળાવમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની બાળપણની યાદો તાજી કરી(જુપ ફોટા)

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2017 (13:59 IST)
મહેસાણા
ગુજરાતમાં વડનગરની ધરતી આજે રૂપરંગ સજીને ધરતીના પુત્રે અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદી આવકારવા માટે થનગની રહી છે. અને તેમના માનમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં
પ્રધાનમંત્રીશ્રીના આગમન પુર્વે આજે વડનગરના શર્મિષ્ઠા તળાવમાં ૧૦૦૮ દીપ પ્રગટાવી મહા આરતીનો
કાર્યક્રમ યોજાઇ ગયો .
આ એજ તળાવ છે જ્યાં તેમના બાળપણના દિવસો પસાર થયા હતા અને મિત્રો સાથે તળાવમાં ડુબકી મારીને
તળાવનો આનંદ માણતા હતા. અત્રે ૧૦૦૮ દિવાની મુખ્ય મહા આરતી,૧૦૮ દિવાની અસંખ્યા આરતીઓ
નગરજનોએ કરી હતી અને તળાવમાં અગણિત દીવડાઓ તરતા મુકવામાં આવ્યા હતા
આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૦૦૮થી વધુ દીપની
આરતીનો એકભવ્ય અને નયન રમ્ય કાર્યક્રમ યોજાઇ ગયો જે વડનગરને સાંસ્કૃતિક આધ્યાત્મિક અને પ્રાકૃતિક
ગાથાની અનુંભુતિ કરાવતો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર એચ.કે પટેલ,સુરતના કલેકટર મહેન્દ્ર
પટેલ,અગ્રણી સોમભાઇ મોદી તથા પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
આજે વડનગરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વડનગરથી વારાણસીની યાત્રાની ઠેરઠેર ચિત્રો દ્વારા
દર્શાવી હતી

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments