Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં જીવલેણ બ્લુવ્હેલ ગેમથી મોત થયાનો પ્રથમ કિસ્સો બન્યો

Webdunia
શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (13:12 IST)
સમગ્ર દુનિયામાં બ્લુ વ્હેલ ગેમ ખાસી ચર્ચાસ્પદ બની છે. ભારતમાં આ ગેમથી મોત થયાંના કેટલાક બનાવો પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ તેનો પ્રથમ બનાવ બનતાં ચકચાર મચી જવા પામી છે. સાબરમતી નદીમાં ઝંપલાવીને પાલનપુર તાલુકાના માલણ ગામના એક યુવાને આપઘાત કરી લીધો હતો. શુક્રવારે નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરનાર યુવાનનો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આ પહેલા તેણે 31મી સપ્ટેમ્બરે ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેણે સુસાઈડ ગેમ તરીકે જાણીતી બ્લૂ વ્હેલ ગેમ રમ્યો હતો. તેનો છેલ્લો સ્ટેજ પાર કરવાનો હોવાથી તે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે કરેલી પોસ્ટ બાદ તેને આપઘાત ન કરવા માટે તેના મિત્રોએ સલાહ પણ આપી હતી. આ સુસાઈડ મુંબઈના 9મા ધોરણમાં ભણતા 14 વર્ષીય મનપ્રીત નામના સ્ટુડન્ટે કરેલા આપઘાતના એક મહિના બાદ કર્યો હતો

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments