Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (10:31 IST)
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. કેટલાંય સમયથી ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણને પગલે તેઓ ગુજરાત આવી શક્યા ન હતાં, પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ અને રાજકીય હલચલ શાંત પડતાં તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. જો કે તેમની આ મુલાકાત માત્ર પારિવારિક હેતુને લઇને જ છે તેવું જણાવાઇ રહ્યું છે. આ તરફ આનંદીબેન જૂથના એક નેતા અનુસાર તેઓ અને તેમના જૂથના અન્ય નેતાઓ આ દરમિયાન એક દિવસ બેનની ઔપચારિક મુલાકાતે જશે.

આનંદીબેન રાજ્યપાલ બન્યા બાદ ગુજરાત બહાર જતાં તેમના જૂથના લોકોને હાંશિયામાં ધકેલી દેવાયાં છે, તેની રજૂઆત કરવા માટે બેનને તેઓ મળશે. આ નેતાના જણાવ્યા અનુસાર બેનના જૂથના લોકોને પક્ષમાં કે સરકારમાં હોદ્દા તો ઠીક પણ હવે તો ટીકીટો ય મળતી નથી. આ સંજોગોમાં આવતી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને તેમના વતી આનંદીબેન હાઇકમાન્ડ સમક્ષ તેમનો પક્ષ રજૂ કરે તેવી આ નેતાઓની ઇચ્છા છે. એક સમયે અમદાવાદ અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દબદબો ભોગવતું આનંદીબેન જૂથ હાલ ઉપેક્ષાનો સામનો કરી રહ્યું છે.

સંબંધિત સમાચાર

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments