Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 128 દિવસ મુખ્યપ્રધાન રહેલા ગુજરાતના આ મુખ્યપ્રધાનનું નિધન

Webdunia
શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (17:32 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા અને 128 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતા. 1990માં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ હતા, એ જ સમયે તેઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં વિધાનસભાની ચૂંટણી ભાજપ તરફથી લડ્યા હતા અને જીત્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

વધુ જુઓ..

નવીનતમ

માથામાં વધતી ખંજવાળ ખોડો નહીં પણ ઈન્ફેકશનને કારણે પણ હોઈ શકે, જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

શું પેશાબ કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vasant Panchami 2025-પીળી સાડીથી લઈને અનારકલી સૂટ સુધી, આ આકર્ષક ડિઝાઇનર ડ્રેસ સંપૂર્ણ છે

Moral Story- 19 ઉંટની વાર્તા

આગળનો લેખ
Show comments