Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કેટલી કારનું બુકિંગ થયું અને કેટલી કારની ડીલિવરી સોંપાઈ જાણો

Webdunia
શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (16:47 IST)
સામાન્ય રીતે ધનતેરશના દિવસે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં વાહનોનું વેચાણ થાય તેવી શક્યતા છે. ધનતેરસને લઈ સુરતમાં વાહન ખરીદીમાં તેજી દેખાઇ રહી છે. સુરતમાં એક જ દિવસમાં 90 જેટલી કારોનું બુકિંગ થઇ ગયું છે, જ્યારે 125 જેટલી કારની ડિલીવરી કરી દેવામાં આવી છે. ધનતેરસને લઈ ઓટોમોબાઈલમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે.

ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે સારો માહોલ દેખાઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15થી 30 ટકા જેટલો ઓટોમ્બોઇલમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ શહેરની વાત કરીએ તો, શહેરમાં આજના દિને 5,000 જેટલા વાહનો વેચાય તેવી શક્યતાઓ છે. શો રૂમમાં ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનોની ડિલિવરીઓ થઈ રહી છે જેના માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. ધનતેરસ વાહનોની ખરીદી તેમજ સોના-ચાંદીની ખરીદી માટે શુભ મહૂર્ત માનવામાં આવે છે. નવરાત્રી અને દશેરાથી જ વાહન ખરીદીનો માહોલ જામે છે. દશેરાના દિવસે પણ લોકો મોટી સંખ્યામાં વાહનો ખરીદતા હોય છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments