Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારના વાયદાઓ પુરા નહીં થતાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો - ઉનાકાંડ પીડિત

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (11:53 IST)
ઉનાના સમઢીયાળા ગામના દલિત પરિવારને દોઢેક વર્ષ પૂર્વે ગૌ-રક્ષકોએ બેરહેમીથી માર માર્યો હતો. જેના વીડિયો વાયરલ થતા દેશભરમાં હાહાકાર મચ્યો હતો. જે-તે સમયે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને સકંજામાં લેવાયા હતા. જો કે હાલ આરોપીઓ જામીન મુક્ત છે. જેને લઈને ઉનાના પીડિત પરિવાર સહિત 300 લોકોએ આજે બુદ્ધ પૂર્ણિમાંના દિવસે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. સરકારે આપેલા વચનો પૂરા ન થતા બાબા સાહેબની જેમ હિન્દુધર્મને છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાનું પીડિત પરિવારના બાલુભાઇ સરવૈયા અને રમેશભાઇએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, સરકારે અમને કોઈ ન્યાય આપ્યો નથી. આરોપીઓ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે. હવે હિન્દુ ધર્મમાં રહેવાનો કોઇ ફાયદો નથી. જેથી અમે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આજરોજ સમઢીયાળા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં અમારી સાથે 300 થી વધુ દલિત લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. આ માટે જરૂરી સરકારી કાર્યવાહી અગાઉ જ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ અમે ગામ લોકો સાથે હળીમળીને જ રહ્યા છીએ અને આગળ પણ રહીશું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

તમારી પાસે ઓછી ઉર્જા હોય ત્યારે પણ આ રીતે વર્કઆઉટ કરો.

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

આગળનો લેખ
Show comments