Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે બદ્રીનાથ ધામના કપાટ બંદ થયા પછી થશે ચારધામ યાત્રાનો સમાપન

આજે બદ્રીનાથ ધામના કપાટ બંદ થયા પછી થશે ચારધામ યાત્રાનો સમાપન
Webdunia
રવિવાર, 17 નવેમ્બર 2019 (10:04 IST)
બદ્રીનાથ ધામના કપાટ આજે સાંજે પાંચ વાગીને 13 મિનિટ પર શીતકાળ માટે બંદ કરાશે અને તેની સાથે ચારધામ યાત્રાનો સમાપન પણ થઈ જશે. બપોરે દોઢ વાગ્યે સાંજે પૂજા થશે. જ્યારે અપરાહ્નન ત્રણ વાગ્યેથી કપાટ બંદ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તેના માટે મંદિરને ગેંદાના ફૂલોથી સજાવ્યુ છે. 
 
કપાટ બંદ થવાની પ્રક્રિયાથી શનિવારે મુખ્ય પુજારી ઈશ્વરી પ્રસાદ નંબૂદરીએ માતા લક્ષ્મીની ખાસ પૂજા કર્યા પછી લક્ષ્મીજીનો આહ્વાન કરાશે આજે કપાટ બંદ થવાથી પહેલા માતા લક્ષ્મીને ભગવાન બદ્રીનાથના મંદિરમાં વિરાજમાન કરાશે. 
 
સેકડો શ્રદ્ધાળુ શનિવારે બદ્રીનાથ ધામ પહોંચી ગયા 
આ સમયે કડાહી ભોગનો આયોજન કરાશે. કપાટ બંદ હોવાના સમયે શામેલ થવા માટે સેકડો શ્રદ્ધાળુ શનિવારરે બદ્રીનાથ ધામ પહોંચી ગયા. બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલએ જણાવ્યુ કે આજે સવારે ચાર વાગ્યે અભિષેક પૂજા કર્યા પછી બદરીવિશાળના કપાટ દિવસભર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહેશે. સાંજે વાગીને 13 મિનિટ પર કપાટ બંદ કરાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments