Webdunia - Bharat's app for daily news and videos

Install App

તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત, હવે ગુજરાતના આ ગામમાંથી નવજાત મળી આવતા ચકચાર

Webdunia
મંગળવાર, 23 નવેમ્બર 2021 (14:05 IST)
ગુજરાતમાં તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર નવજાત બાળક મળી આવતા હડકંપ મચી ગયો છે..સાબરકાંઠાના તલોદમાંથી એક નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી ગયો છે.. આ બાળકોને કોણ રસ્તે રઝળતા મુકી ગયું તેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.. 
 
તલોદમાંથ રોડની સાઈડમાં નવજાત ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે, હાલ તો બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments