Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્ર

કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્ર
, મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:56 IST)
પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ઓપરેશન સ્નો લેપર્ડ દરમિયાન ચીની સૈનિકોની સાથે બાથ ભીડતા શહીદ થનારા કર્નલ સંતોષ બાબૂને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્નલ સંતોષ બાબૂની મા અને પત્નીને આ પુરસ્કાર આપ્યો. સંતોષ બાબૂની સાથે જ ઓપરેશનનો ભાગ રહેલા નાયબ સૂબેદાર નૂડૂરામ સોરેન, હવાલદારના પિલાની, નાયક દીપક સિંહ અને કોન્સ્ટેબર ગુરતેજ સિંહને પણ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તેલની મોંઘવારીથી શાકભાજીની કિમંતમાં લાગી આગ, 100 રૂપિયા કિલો થઈ વટાણાની કિમંત ટામેટા 80ને પાર