Webdunia - Bharat's app for daily news and videos

Install App

લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ 26 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ

Vomiting
Webdunia
રવિવાર, 31 માર્ચ 2024 (09:46 IST)
Amereli news- અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થતા તમામ લોકોને સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારે હાલ સિવિલમાં તમામની સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ત્યારે 26 વ્યક્તિઓ દ્વારા બપોરે કેન્ડી ખાધા બાદ રાત્રિનાં સુમારે અચાનક તબીયત લથડતા દોડધામ થઈ જવા પામી હતી. 
 
હાલ તમામ લોકોની સિવિલમાં સારવાર ચાલુ
કેન્ડી ખાધા બાદ અચાનક જ 26 વ્યક્તિઓની તબીયત ખરાબ થતા તમામને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં હાલ તમામ લોકોની સિવિલમાં સારવાર ચાલુ હોવાની માહિતી મળી રહી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments