Biodata Maker

Ramadan 2022 - રમજાનના પવિત્ર મહિનામાં આ 5 કામ કરવાથી તૂટી જાય છે રોજા

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (18:46 IST)
મુસ્લિમ ધર્માવલંબિયોનો પવિત્ર મહીનો રમજાન શરૂ થઈ રહ્યો  છે. હિજરી કેલેડરનો આ  નવમો મહીનો  છે. આખા વિશ્વમાં રમજાન મહીના માટે કરેલ દરેક નેક કામનુ  પુણ્ય એટલે કે સવાબ 70 ગણું મળે છે. 7- ગણા અરબીમાં મુહાવરો છે,  જેના અર્થ છે કે  ખૂબ વધારે.  આથી દરેક મુસ્લિમ તેમના આ  પાક મહીનામાં વધારેથી વધારે નેક કામ કરે છે. 
 
જકાત ( પોતાની કમાણીનો  થોડા ભાગ દાનના રૂપમાં આપવો) આ મહીનામાં જો કોઈ માણસ પોતાંની કમાણીની જકાત આપે છે. તો એના 1 રૂપિયાની જગ્યાએ  70 રૂપિયા અલ્લાહની રાહમાં આપવાના પુણ્ય મળે છે, આથી મુસલમાન આ મહીનામાં જકાત અદા કરે છે. 
 
રમજાન પાક મહીનામાં રોજા પણ રખાય છે .રોજા આપણને  અસત્ય,  હિંસા બુરાઈ.  લાંચ અને બીજા બધા ખોટા કામથી બચવાની પ્રેરણા આપે છે. એનુ પાલન પુર્ણ એક મહીનો કરવામાં આવે છે.  જેથી માણસ આખુ  વર્ષ બધી બુરાઈઓથી બચે અને બીજા સાથે  દયાનો ભાવ રાખે. 
 
1. ખોટુ  બોલવું 
2. બદનામી કરવી 
3. કોઈની પીઠ પાછળ નીંદા કરવી 
4. ખોટા સમ ખાવા. 
5. લાલચ કરવી  
   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

વધુ જુઓ..

નવીનતમ

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

આગળનો લેખ
Show comments