Festival Posters

Ram Navmi 2024 - આર્થિક સમૃદ્ધિ માટે રામ નવમીના દિવસે કરો 10 કામ

Webdunia
સોમવાર, 1 જાન્યુઆરી 2024 (11:01 IST)
જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. આ રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરશો તો ચોક્કસ અપાર ધન સંપદાની પ્રાપ્તિ થાય છે. 
 
-  રામનવમીની દિવસ ભગવાન શ્રીરામની પૂજા કરવી. -  નવા ઘર, દુકાન કે પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના દ્વારા પ્રવેશ કરી શકાય.
-  નવરાત્રિની નવમી દિવસ એટલે રામનવમીની દિવસ માતાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી શક્તિ મુજબ માતા દુર્ગાના નામથી દીપ પ્રજ્વલિત કરવું. 
- ગરીબ-અસહાય લોકોને તમારી શક્તિ મુજબ દાન-પૂણ્ય કરવું.
- રામની જન્મઉત્સવ આ રીતે ઉજવો જેમ કે ઘરમાં જ કોઈ  બાળકનો જન્મ થયો હોય. 
- નવમી દિવસ પર કુંવારી કન્યાઓને ભોજન કરાવવું હાલની પરિસ્થિતિમાં કોઈ કન્યા ઘરે ન આવે તો તેમને ઓનલાઈન દક્ષિણા આપવી   
- કુમારિકાઓને ભેટ સ્વરૂપ કોઈ વસ્તુ  આપવી.
- કોઈપણ  પ્રકારનું શુભ કાર્ય કરવાની દ્રષ્ટિથી આ એક મહત્વપૂર્ણ દિવસ છે.
- શ્રીરામ નવમીની દિવસ રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર, હનુમાન ચાલિસા, બજરંગ બાણ, સુંદર કાન્ડ વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપત્તિના સતત વધવામા યોગ જાગૃત થાય છે
- કોઈપણ નવા કામ, નવો વ્યવસાય શરૂ કરી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments