Webdunia - Bharat's app for daily news and videos

Install App

Picture Story :નવરાત્રિ ઉપવાસના 10 નિયમ- જાણો માતાજીની પૂજા કરવાના નિયમ

Webdunia
મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (12:03 IST)
વ્રત જ તપ છે. આ ઉપવાસ પણ છે. જોકે બંનેમાં થોડો ફર્ક છે. વ્રતમાં માનસિક વિકારોને મિટાવી શકાય છે તો બીજી બાજુ ઉપવાસમાં શારીરિક વિકારો દૂર કરી શકાય છે. માનસિક અને શારીરિક બંને પ્રકારના સંયમનુ નવરાત્રિમાં પાલન કરવુ જરૂરી છે. નહી તો તમે નવરાત્રીમાં વ્રત કે ઉપવાસ ન રાખો તો સારુ છે. આવો જાણીએ આ 10 નિયમ 
ઉપવાસના ઘણા પ્રકારના હોય છે. 
1. સવારનો ઉપવાસ, 2. આડોપવાસ, 3. એકટાણુ ઉપવાસ, 4. રાસોપવાસ, 5. ફલોપવાસ, 6. દુગ્ધોપવાસ, 7. તક્રોપવાસ, 8. પૂર્ણોપવાસ, 9. સાપ્તાહિક ઉપવાસ, 10. લધુ ઉપવાસ, 11. કડક ઉપવાસ, 12. તૂટે ઉપવાસ, 13. લાંબા ઉપવાસ, 14. પખવાડિક ઉપવાસ 15. ત્રિમાસિક ઉપવાસ 16. છ માસિક ઉપવાસ અને 17. વાર્ષિક ઉપવાસ.



 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments