Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉતરાખંડ આપત્તિ- ત્રણ દિવસમાં 72 લોકોને ગુમાવ્યો જીવ 26 ઈજાગ્રસ્ત 4 અત્યારે પણ ગુમ મૌસમનો તાજા અપડેટ

Webdunia
સોમવાર, 25 ઑક્ટોબર 2021 (09:39 IST)
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહી દરમિયાન ત્રણ દિવસમાં કુલ 72 લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, અલગ અલગ અકસ્માતોમાં ઓછામાં ઓછા 26 લોકો ઘાયલ થયા હતા અને 224 મકાનોને ખરાબ રીતે નુકસાન થયું હતું. દુર્ઘટના દરમિયાન ગુમ થયેલા ચાર લોકોના ઠેકાણા હજુ સુધી મળી શક્યા નથી. 
 
કાલે આવી ઉતરાખંડ સરકારની એક રિપોર્ટના આ આંકડા સામે આંકડા સામે રાખ્યા. રિપોર્ટ મુજબ આપત્તિના દરમિયાન રાજ્યમાં થયા દુર્ઘટનાના કારણે 17 ઓકટોબરથી 19 ઓક્ટોબર સુધી કુળ 72 લોકોની મોત થઈ. રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય સતત ચાલૂ છે. આ વચ્ચે રવિવારને મૌસમએ એક વાર ફરી રૂખ બદલી. રવિવારને સવારથી જ તડકો ખિલ્યો પણ સાંજે પહાડી ક્ષેત્રમાં બર્ફબારી શરૂ થઈ ગઈ. વરસાદના કારણે મેદાની ક્ષેત્રોમાં ઠંડ વધી ગઈ. બદ્રીનાથ અને કેદારનાથની ચોટી પર બરફ-બરફ જોવાઈ રહ્યા છે. યમુનોત્રી ધામમાં સીજનની પ્રથમ બર્ફબારી થઈ. ગંગોત્રોઈની ઉંચી ચોટીઓ પણ વર્ફથી ઢંકાયેલી છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments