Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રપતિની બે દિવસીય લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરની મુલાકાત

Webdunia
ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (13:17 IST)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારના રોજ દશેરા પર્વ લદ્દાખના દ્વાસ સૈન્ય જવાનો સાથે ઉજવશે. રાષ્ટ્રપતિ ગુરુવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત લદ્દાખથી કરી રહ્યા છે. લદ્દાખના ઉપરાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું, ગુરુવારે રાષ્ટ્રપતિ લેહના સિંધુ ઘાટ પર સિંધુ દર્શનપૂજામાં શામેલ થશે. રાષ્ટ્રપતિ ભવનમાંથી જાહેર કરેલી સૂચના અનુસાર 14 ઓક્ટોમ્બરની સાંજે રામનાથ કોવિંદ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સૈન્ય જવાનો સાથે મુલાકાત કરશે.
 
15 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપશે, આ બાદ અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments