Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રપતિની બે દિવસીય લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરની મુલાકાત

Webdunia
ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (13:17 IST)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારના રોજ દશેરા પર્વ લદ્દાખના દ્વાસ સૈન્ય જવાનો સાથે ઉજવશે. રાષ્ટ્રપતિ ગુરુવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત લદ્દાખથી કરી રહ્યા છે. લદ્દાખના ઉપરાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું, ગુરુવારે રાષ્ટ્રપતિ લેહના સિંધુ ઘાટ પર સિંધુ દર્શનપૂજામાં શામેલ થશે. રાષ્ટ્રપતિ ભવનમાંથી જાહેર કરેલી સૂચના અનુસાર 14 ઓક્ટોમ્બરની સાંજે રામનાથ કોવિંદ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સૈન્ય જવાનો સાથે મુલાકાત કરશે.
 
15 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપશે, આ બાદ અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments