Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રવીણ તોગડિયા લોકસભા ચૂંટણીમાં PM મોદીને આપી શકે છે પડકાર

Webdunia
શનિવાર, 2 માર્ચ 2019 (13:26 IST)
વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ ગુરૂવારે કહ્યુ કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશની બધી 80 લોકસભા સીટો પર ચૂંટણી લડશે અને તે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી મેદાનમાં ઉતરી શકે છે.  
 
તોગડિયાએ અહી સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યુ કે આવનારા લોકસભા ચૂંટણીમાં તેમનુ હિન્દુસ્થાન નિર્માણ દળ પ્રદેશની એશી સીટો સહિત આખા દેશમાં ચૂંટણી લડશે. તેમણે કહ્યુ કે તેમણે વારાણસી, મથુરા અને અયોધ્યાથી ચૂંટણી લડવાનુ આમંત્રણ મળ્યુ છે. 
 
એવુ પણ બની શકે છે કે કે તેઓ પ્રધાનમંત્રીના સંસદીય ચૂંટણી ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા. તોગડિયાએ દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પછી જો તેમની પાર્ટી સત્તામા6 આવે તો એક અઠવાડિયાની અંદર અધ્યાદેશ લાવીને અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવશે અને 5 વર્ષ સુધી સીમા પર એક પણ સૈનિકને શહીદ નહી થવા દેવામાં આવે.  
 
તેમણે પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે તેમને લગભગ 5 વર્ષના કાર્યકાળમાં સીમા પર અનેક સૈનિક શહીદ થયા. તેમણે કહ્યુ કે અમે સત્તામં આવ્યા તો પત્થરબાજો વિરુદ્ધ મોટી કાર્યવાહીનો આદેશ આપીશુ. તોગડિયાએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અને અલગાવવાદીઓના પ્રતિ મોદી સરકારના ઢીલા વલણને કારણે જ સીમા પર સૈનિક શહીદ થઈ રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments