Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાસ્ય કવિ પ્રદિપ ચૌબેનુ નિધન, કુમાર વિશ્વાસ અને કપિલ શર્માએ આ રીતે કર્યા યાદ

Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (18:22 IST)
.જાણીતા હાસ્ય કવિ પ્રદિપ ચૌબેનુ ગુરૂવારે રાત્રે ગ્વાલિયરમાં હાર્ટએટેકથી નિધન થઈ ગયુ. તેઓ 70 વર્ષના હતા. તેમના નિકટના લોકો પાસેથી માહિતી મળ્યા મુજબ પ્રદીપ ચૌબે છેલ્લા કેટલાક સમયથી કેંસરથી પીડિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ગુરૂવારે જ તેમની ખાનગી હોસ્પિટલમાંથી રજા મળી હતી. ઘરે મોડી રાત્રે ગભરામણ થયા પછી તેમની તબિયત વધુ બગડી ગઈ. જ્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેમનુ નિધન થઈ ગયુ. હાસ્ય કવિ પ્રદીપ પોતાની રચનાઓ દ્વારા લોકોને હસાવતા હતા સાથે જ તેઓ વ્યવસ્થા પર પણ ગંભીર વ્યંગ્ય કરતા હતા.  
 
પોતાની રચનાઓ વાચવાનો તેમનો અંદાજ નિરાલો હતો. પ્રદીપ ચૌબેના નિધન પછી સાહિત્ય જગતની તમામ હસ્તિયોએ તેમને પોતપોતાની રીતે યાદ કર્યા. 
 
જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસે લખ્યુ, અગણિત મંચો સાથે અને સેંકડો યાત્રાઓના હસાવતા સંસ્મારણને અમારા હવાલે કરી હિન્દી કવિ સંમ્મેલનીય ઉત્સ્વધર્મિતાના પ્રતિક, સખા ભાઈ હાસ્યના અધિરાજ નએ ગઝલના મહીન પારખી કવિ ચૌબે આપણા સૌ વચ્ચેથી વિદાય લઈ ગયા. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments