Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાસ્ય કવિ પ્રદિપ ચૌબેનુ નિધન, કુમાર વિશ્વાસ અને કપિલ શર્માએ આ રીતે કર્યા યાદ

હાસ્ય કવિ પ્રદિપ ચૌબે
Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (18:22 IST)
.જાણીતા હાસ્ય કવિ પ્રદિપ ચૌબેનુ ગુરૂવારે રાત્રે ગ્વાલિયરમાં હાર્ટએટેકથી નિધન થઈ ગયુ. તેઓ 70 વર્ષના હતા. તેમના નિકટના લોકો પાસેથી માહિતી મળ્યા મુજબ પ્રદીપ ચૌબે છેલ્લા કેટલાક સમયથી કેંસરથી પીડિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ગુરૂવારે જ તેમની ખાનગી હોસ્પિટલમાંથી રજા મળી હતી. ઘરે મોડી રાત્રે ગભરામણ થયા પછી તેમની તબિયત વધુ બગડી ગઈ. જ્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેમનુ નિધન થઈ ગયુ. હાસ્ય કવિ પ્રદીપ પોતાની રચનાઓ દ્વારા લોકોને હસાવતા હતા સાથે જ તેઓ વ્યવસ્થા પર પણ ગંભીર વ્યંગ્ય કરતા હતા.  
 
પોતાની રચનાઓ વાચવાનો તેમનો અંદાજ નિરાલો હતો. પ્રદીપ ચૌબેના નિધન પછી સાહિત્ય જગતની તમામ હસ્તિયોએ તેમને પોતપોતાની રીતે યાદ કર્યા. 
 
જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસે લખ્યુ, અગણિત મંચો સાથે અને સેંકડો યાત્રાઓના હસાવતા સંસ્મારણને અમારા હવાલે કરી હિન્દી કવિ સંમ્મેલનીય ઉત્સ્વધર્મિતાના પ્રતિક, સખા ભાઈ હાસ્યના અધિરાજ નએ ગઝલના મહીન પારખી કવિ ચૌબે આપણા સૌ વચ્ચેથી વિદાય લઈ ગયા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

આગળનો લેખ
Show comments