Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં મોટી દુર્ઘટના, 2 માળાની બિલ્ડિંગ પડતા 3 ની મોત 10 ઈજાગ્રસ્ત

Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (12:01 IST)
મુંબઈ ભારે વરસાની વચ્ચે શુક્રવારે સવારે એક 2 માળાની બિલ્ડિંગ પડવાથી 3 લોકોની મોત થઈ ગઈ. આ દર્દનાક દુર્ઘટનામાં 10 લોકોના ઈજાગ્રસ્ત થવાની ખબર છે. 
ઘટના મુંબઈના ગોવંડી ક્ષેત્રના શિવાજી નગર સ્થિત પ્લાટ નંબર 3 પર થયુ બીએમસી અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. રાહત અને બચાવ કાર્ય ચાલૂ છે. બૃહ્ન્મુંબઈ મહાનગરપાલિકા એ અધિકારીને જણાવ્યુ કે ફારયર બ્રિગેડની સાત ગાડીઓ અને ફાયર બ્રિગેડની એક બચાવ વેન અને પોલીસકર્મીઓની સાથે-સાથે બીજા એજંસીના કર્મી ઘટનાસ્થળે પહોંચ્યા અને શોધ અને બચાવ અભિયાન ચલાવ્યો 
 
તેણે જણાવ્યુ કે ઘટનામાં 10 લોકો ઈજાગસ્ત થઈ ગયા. સાથે જ જણાવ્યુ કે તેમાંથી સાતને ઘાટકોપર સ્થિત રાજવાડી હોસ્પીટલમાં લઈ જવાયુ છે જ્યારે ત્રણને સાયન લોકમાન્ય તિલક મેમોરિયલ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. 

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments