Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલને હાજર થવા ફરમાન

Webdunia
બુધવાર, 7 જૂન 2023 (13:13 IST)
Kejriwal-કેજરીવાલ, સંજય સિંહના વિરૂદ્ધ માનહાનિ કેસમાં સુનવણી આજે- અહમદાવાદા કોર્ટમા રજૂ થવાના માટે કહ્યુ હતુ, PM ડિગ્રીહી સંકળાયેલો છે મામલો 
 
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની ડિગ્રીથી સંકળાયેલા એક મામલામાં અમદાવાદ કોર્ટમાં આજે સુનવણી થશે. 23 મે ને CM કેજરીવાલા અને AAP સાંસદા કોર્ટમા રજૂ નથી થયા હતા. તે પછી કોર્ટએ સમના જારી કરીને તેને રજૂ થવા માટે કહ્યુ હતું. 
 
હકીકતમાં ગુજરાત યુનિવર્સિટીએ બન્ને નેતાઓના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાયા છે. PM મોદીની ડિગ્રીથી સંબંધિત કેસમાં કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે.
 
 
Edited By -Monica sahu
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments