Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીનગરમાં ગ્રેનેડથી હુમલો, 15 લોકો ઘાયલ

શ્રીનગરમાં ગ્રેનેડથી  હુમલો  15 લોકો ઘાયલ
Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2019 (14:04 IST)
જમ્મુ કાશ્મીરના શ્રીનગરની હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર ગ્રેનેડ હુમલો થયો છે. પોલીસે માહિતી આપી છે કે આ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ આ હુમલો બપોરે 1.20 વાગ્યે થયો છે. મળતી માહિતી મુજબ લાલ ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવીને ગ્રેનેડથી હુમલો કર્યો છે.  આ હુમલામાં અત્યાર સુધી 20 લોકો ઘાયલ બતાવાયા છે. હાલ કોઈના માર્યા જવાના સમાચાર નથી. આ હુમલા પછી સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

નાગૌરી પુરી રેસીપી

સવારે ઉઠીને પી લો આ દેશી ચા, હાર્ટની સમસ્યાઓ રહેશે દૂર, કરિયાણાની દુકાનમાંથી આજે જ ખરીદો આ લાકડી

Gol Dhana Ceremony- ગોળ ધાણા વિધિ

વધુ જુઓ..

નવીનતમ

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

આગળનો લેખ
Show comments