Webdunia - Bharat's app for daily news and videos

Install App

હે ભગવાન આ છોકરી મોદી સાથે લગ્ન કરવા માટે જંતર મંતર પર પર બેસી છે

Webdunia
શનિવાર, 7 ઑક્ટોબર 2017 (11:30 IST)
પીએમ મોદી ગુજરાત પ્રવાસ પર છે અને આ દરમિયાન દિલ્હીમાં કંઈક એવુ થઈ છે જે ઈ રહ્યા છે જે તમને આશ્ચર્યમાં નાખી દેશે. ઉલ્લેખનીય છે કે અહી  એક મહિતા મોદી માટે પ્રદર્શન કરી રહી છે.  તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા મોદીના વિરુદ્ધ નહી પણ મોદી સાથે લગ્ન કરવા અહી ધરણા પર બેસી છે. 
 
ઓમ શાંતિ શર્મા જણાવે છે કે તેના પતિએ તેની સાથે દગો કર્યો છે એવામાં તેના દુખની વેદના ફક્ત વડાપ્રધાન મોદી જ સમજી શકે છે. સાથે તે જણાવે છે કે વડાપ્રધાન મોદી ઉંમરમાં તેનાથી મોટા છે અને તે તેમની સેવા કરવા ઇચ્છે છે. શાંતિ શર્મા મોદીના વ્યવહારને સારું માને છે. શાંતિ શર્મા મોદીના ગરીબો અને દુખીઓનો અવાજ સાંભળવવાના સ્વભાવથી પ્રભાવિત છે.
 
આઠ સપ્ટેમ્બરથી દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલી શાંતિ શર્મા વડાપ્રધાન મોદી સાથે લગ્ન કરવાની ઇચ્છા સાથે અહીં બેઠી છે. તે અહીં જ સૂવે છે અને અહીં જ રહે છે. શાંતિ શર્માના મનની ઇચ્છા છે કે એકવાર વડાપ્રધાન મોદી તેની સાથે મુલાકાત કરે તો તે આ પ્રદર્શન ખત્મ કરી દેશે. જંતર મંતર પર ફૂટપાથ પર વડાપ્રધાન મોદીની તસવીર સાથે બેઠેલી શાંતિ શર્મા હસીને કહે છે કે મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી મારી દુખભરી વાતો સાંભળશે અને મને અપનાવી લેશે.
 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments