Webdunia - Bharat's app for daily news and videos

Install App

INS Vikrant Features: ઈંડિયન નેવીમાં શામેલ IAC વિક્રાંતની ગજબની ખાસિયત

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (12:00 IST)
INS વિક્રાંતએ 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 
262 મીટર લાંબુ અને 62 મીટર પહોળો INS વિક્રાંત 
યુદ્ધપોત આશરે 1600ના ચાલક દળને સમાયોજીત કરી શકે છે. 
 
INS Vikrant 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi એ કેરળ (Kerala)ના કોચ્ચિ (Kochi)માં એક સભારંભમાં સ્વદેશી વિમાનવાહક પોત INS વિક્રાંત  (INS Vikrant), ભારતના સમુદ્રી ઈતિહાસમા% અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી જટીલ યુદ્ધપોતને ભારતીય નૌસેના (Indian Navy)માં શામેલ કરાયુ. 
 
સ્વદેશી વિમાનવાહક જહાજનું નામ તેના પ્રસિદ્ધ પુરોગામી, ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
હતી. તેની પાસે મોટા પ્રમાણમાં સ્વદેશી ઉપકરણો અને મશીનરી છે, જેમાં દેશના મોટા ઔદ્યોગિક ગૃહો સાથે 100 થી વધુ MSMEનો સમાવેશ થાય છે. વિક્રાંત શરૂ થાય છે. આ સાથે ભારત પાસે બે ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર હશે, જે દેશની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવશે.
 
262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું INS વિક્રાંત ભારતમાં નિર્માણ થનારું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. તે મિગ-29કે ફાઈટર જેટ સહિત 30 એરક્રાફ્ટ લઈ જઈ શકે છે. હેલિકોપ્ટર સામેલ છે. યુદ્ધ જહાજ લગભગ 1,600 ના ક્રૂને સમાવી શકે છે.
 
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments