Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોચિંગ સંસ્થાન પર સરકારનો શિકંજો, 16 વર્ષની ઉમ્રના બાળકોની હવે ઈંસ્ટીટ્યુટમાં નો એંટ્રી

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (10:38 IST)
- 16 વર્ષની ઉમ્રના બાળકોની હવે ઈંસ્ટીટ્યુટમાં નો એંટ્રી
- કોચિંગ સંસ્થાન માટે નવા દિશા નિર્દેશ 
- વિદ્યાર્થીઓને ગુમરાહ કરાવવા વાળા કોઈ વાદો પણ નથી ક
 
 coaching institutes- જો તમારી ઉમ્ર 16 વર્ષથી ઓછી છે અને તમે કોચિંગ સંસ્થાનમાં રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો સમાચાર તમારા માટે જ છે. હકીકતમાં કેંદ્ર સરકારના નવા દિશા નિર્દેશ મુજબ હવે 16 વર્ષથી ઓછી ઉમ્રના વિદ્યાર્થી કોચિંગ સંસ્થાનમાં નામાંકન નથી કરાવી શકાશે. કેંદ્રીય શિક્ષા મંત્રાલયએ કોચિંગ સંસ્થાન માટે નવા દિશા નિર્દેશ રજૂ કરી દીધા છે. 
 
સાથે કોચિંગ સંસ્થાન હવેથી વિદ્યાર્થીઓને ગુમરાહ કરાવવા વાળા કોઈ વાદો પણ નથી કરાવી શકે છે. ન માત્ર કોચિંગ સંસ્થાન વિદ્યાર્થીઓને સારી રેંક અને સારા અંકોની ગારંટી આપી ન શકે છે. તેમજ દર 3 મહીનામાં કોચિંગ સેંટરોના રજીસ્ટ્રેશન પણ કરાવવા પડશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments