Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંજય રાઉતને ઈડીનો સમન, જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ગઈ કાલે મુંબઈ ઑફિસે બોલાવ્યા

Webdunia
સોમવાર, 27 જૂન 2022 (13:22 IST)
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતને ઈડીનો સમન રજૂ કર્યો છે. તેણે 28 જૂનને મુંબઈ સ્થિત ઈડી ઑફીસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. રાઉતનો પતરા ચૌલ જમીન કૌભાંડના કેસમાં સમન મોકલાયો છે.

સંજય રાઉતને સમન મોકલતા શિવસેનાએ સવાલ ઉપાડયા છે. પાર્ટીની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે એજંસીએ ભાજપાના પ્રત્યે તેમની પરમભક્તિનો ઉદાહરણ રજૂ કર્યો છે. તેના હેઠણ તેમને સમન રજૂ કરાયો છે. આ જ નહી ટીએમસીનો પણ રિએક્શન આવ્યો છે અને પાર્ટીનો કહેવુ છે કે મહારાષ્ટૃની સરકારને ગિરાવવા માટે સજય રાઉતને ઈડીએ નોટિસ આપ્યુ છે. 
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments