Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Fire: લાલ કિલ્લાની સામે લાજપત રાય માર્કેટમાં આગ લાગવાથી 58 દુકાનો ચપેટમાં, ઘટનાસ્થળ પર પહોંચી અગ્નિશમનની 12 ગાડીઓ

Webdunia
ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (11:35 IST)
દિલ્હીમાં લાલ કિલ્લા ની સામે લાજપતરાય માર્કેટમાં સવારે 4.45 વાગ્યે ભીષણ આગ લાગી.  (Fire Break Out at Lajpat Rai Market). આગની ચપેટમાં 58 દુકાનો આવી ગઈ છે. બીજી બાજુ ઘટનાના સમાચાર મળતા જ અગ્નિ શમનની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી. આગ પર કાબૂ મેળવવાની કોશિશ ચાલુ છે. 

<

Delhi: Visuals from Lajpat Rai Market in Chandni Chowk where a fire broke out early morning today pic.twitter.com/faNkAbjpWc

— ANI (@ANI) January 6, 2022 >
 
આ પહેલા લગભગ એક મહિના પહેલા રાજધાની દિલ્હીના નેબ સરાય વિસ્તારની કેટલીક ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની 23 ગાડીઓ રવાના કરવામાં આવી. જેમણે 3 થી 4 કલાકની સખત મહેનત પછી કાબૂ મેળવી લીધો હતો. અગ્નિ શમન અધિકારીઓએ જણાવ્યુ કે આગ એટલી ભીષણ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હી ફાયર સર્વિસે નેબ સરાય વિસ્તારમાં લાગેલી આ આગને ગંભીર શ્રેણીની બતાવી હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

આગળનો લેખ
Show comments