Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના કેસમાં ઘટાડો- કોરોનાની બીજી લહેરનો અંત

Webdunia
સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (15:50 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,948 નવા કેસ સામે આવ્યા.જ્યારે 13,903 દર્દીઓ રિકવર થયા.એક્ટિવ કેસ ઘટીને 4,04,874 . જ્યારે છેલ્લા 24 કલાકમાં 219 કોરોના સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે. કોરોનામાંથી 43,903 લોકો સાજા થયા છે.
 
કોરોનાની બીજી લહેરનો અંત, છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના 14 કેસ નોંધાયા, એક જ દિવસમાં 16 દર્દીઓ સાજા થયા. 
 
અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 30 લાખ 27 હજાર લોકોન સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 40 હજાર 752 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 3 કરોડ 21 લાખ 81 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે. કુલ 4 લાખ 4 હજાર 874 લોકો હજુ પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments