Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 19,740 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 248 દર્દીઓએ ગુમાવ્યો જીવ

Webdunia
શનિવાર, 9 ઑક્ટોબર 2021 (11:44 IST)
દેશમાં કોરોનાની ધીમી થતી ગતિ વચ્ચે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19,740ના નવા મામલા સામે આવ્યા. બીજી બાજુ 248 મોત દેશમાં મહામારીને કારણે આ સંખ્યા 206 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણને  હરાવ્યા બાદ 23,070 લોકો ઠીક થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,32,48,291 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં COVID-19 ના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 2,36,643 લાખ થઈ ગયા છે.
 
ભારતમાં અત્યાર સુધીમાં 93,99,15,323 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. દેશમાં હાલમાં કોરોના ચેપના 3,39,35,309 કેસ છે. હાલમાં, સક્રિય કેસો કુલ કેસોના 1 ટકા (0.70%) કરતા ઓછા છે. આ આંકડા માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. રિકવરી રેટ હાલમાં 97.98%છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દેશમાં સાપ્તાહિક હકારાત્મકતા દર 1.62 ટકા છે, જે છેલ્લા 106 દિવસથી 3% કરતા ઓછો રહ્યો છે. ચેપનો દૈનિક દર 1.56 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 40 દિવસથી ત્રણ ટકાથી ઓછો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે કુલ 58.13 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments