Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું માખીથી ફેલે છે કોરોનાનો સંક્રમણ? સ્વાસ્થય મંત્રાલયએ શું કહ્યુ

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2020 (20:25 IST)
કોરોના વાયરસને લઈને સ્વાથય મંત્રાલયએ કાંફ્રેંસમાં કહ્યુ છે કે ભારતમાં પાછલા 24 કલાકના સમયે Covid 19 ના 42 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યારે સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુળ સંખ્યા 629 છે. તેની સાથે જ પ્રેસ કાંફરેંસમાં સાફ કર્યુ છે કે માખીથી કોરોના વાયર્સના સંંક્રમણ નથી ફેલે છે. 
 
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યુ હતું જેમાં તેને એક શોધંનો હવાલો આપતા કહ્યુ હતુ કે માખીથી પણ કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી શકે છે. અમિતાભ બચ્ચન લેટેસ્ટ વીડિયો પોસ્ટ કર્યુ હતું. 
 
કેંદ્રીય સ્વાસ્થય અને પરિવાર ક્લયાણ મંત્રાલય સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ કહ્યુ છે કે અમારા અનુરોધ પર કોરોના વાયરસ સમર્પિત હોસ્પીટલના આશરે 17 રાજ્યોમાં કામ શરૂ થઈ ગયુ છે. 
 
કોરોના વાયરસને જોતા સરકારએ લોકોને દવાઓની ડિલીવરી ઘર સુધી પહોચાડવાની પરવાનગી આપી તેના માટે અધિસૂચના જલ્દી જ રજૂ કરાશે. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments