Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Updates- કોરોના કેસમાં થયો ધરખમ ઘટાડો આજે સૌથી ઓછા

Webdunia
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (11:03 IST)
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડા થતા 20, 799 મામલા સામે આવ્યા છે. સાથે એક્ટિવ સૌથી ઓછા 2, 64,458 છે. એક તરફ જ્યાં કોરોનાના કેસેસ ઘટી રહ્યા છે સરકારએ તહેવારના સમયમાં સાવધાની રાખવા કહ્યુ છે. માર્ચ 2020 બાદથી દેશનો રિકવરી રેટ સૌથી વધારે છે. વર્તમાનમાં કોરોનાનો રિકવરી રેટ 97. 89 ટકા છે. ગત 24 કલાકમાં 26,718 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે  જે બાદ સાજા થનારાની કુલ સંખ્યા 3,31, 21, 247 સુધી પહોંચી ગઈ છે

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments