Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update: દેશમાં કોરોના સંકમણના 24,354 નવા કેસ, ફક્ત કેરલથી 13,824 કેસ આવ્યા સામે

Webdunia
શનિવાર, 2 ઑક્ટોબર 2021 (12:56 IST)
ભારતમાં કોરોના સંક્રમણના 24,354 નવા કેસ નોંધાયા છે, જ્યારબાદ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2.73 લાખ થઈ ગઈ છે. એક્ટ્વિ દર્દીઓનો આ આંકડો 197 દિવસમાં સૌથી ઓછો છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 25,455 લોકો આ સંક્રમણથી સાજા પણ થયા છે, જ્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,30,68,599 થઈ ગઈ છે.
 
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 2,73,889 છે, જે કુલ કેસોના 0.81 ટકા છે. દૈનિક પોઝીટીવિટી રેટ 1.70 ટકા છે, જે છેલ્લા 33 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 1.68 ટકા છે, જે 99 દિવસ માટે 3 ટકાથી નીચે રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 89.74 કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ હવે 97.86 ટકા થઈ ગયો છે.

સંબંધિત સમાચાર

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments