Webdunia - Bharat's app for daily news and videos

Install App

આપણે આપણી ટેવ બદલવી પડશે, પાણીની કમી વિકાસમાં અવરોધ ન બને, જલજીવન મિશન એપ લોંચ કરતા બોલ્યા મોદી

Webdunia
શનિવાર, 2 ઑક્ટોબર 2021 (12:33 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતીના અવસર પર જલ જીવન મિશન પર ગ્રામ પંચાયત અને પાણી સમિતિ/ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (VWSC)સાથે વીડિયો કૉન્ફ્રેંસિગના માધ્યમથી વાતચીત કરી. પીએમ મોદીએ ગ્રામ પંચાયતો અને પાની સમિતિઓ સાથે વર્ચુઅલી સંવાદ કરી તેમને પાણી પ્રત્યે જાગૃત કરવાનો પણ પ્રહસ કર્યો. પીએમ મોદીએ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, મણિપુર અને ગુજરાત પાંચ રાજ્યોમાં જળ જીવન મિશન (Jal Jeevan Mission) ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. પીએમ મોદીએ આ દરમિયાન જળ જીવન મિશનના ફાયદા બતાવ્યા અને લોકો પાસેથી આ જાણવાની કોશિશ કરી, જે જળ જીવન મિશન દ્વારા આ ફાયદો મળ્યો. 
 
આ દરમિયાન દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આજે 2 ઓક્ટોબરના રોજ, આપણે દેશના બે પુત્રોને યાદ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ બે મહાપુરુષોના મનમાં લોકોના કાર્યો સ્થાયી થઈ ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે જલ જીવન મિશનનો ઉદ્દેશ માત્ર લોકોને પાણી આપવાનો નથી, પરંતુ તે લોકોને જોડવાનું આંદોલન છે. તેમણે એમ પણ કહ્યું કે તે લોકભાગીદારી સાથે સંબંધિત છે. પીએમ મોદીએ કહ્યું કે જલજીવન મિશનને વધુ શક્તિશાળી અને પારદર્શક બનાવવા માટે એપ લોન્ચ કરવામાં આવ્યો છે, જે આ મિશનને લગતી તમામ માહિતી પૂરી પાડશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments