Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતિશ કુમારે વિજય રૂપાણીને કર્યો ફોન, ગુજરાત સરકાર બોલી - સંપૂર્ણ સુરક્ષા આપીશુ

Webdunia
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (15:21 IST)
. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલ હુમલાની ઘટનાઓ  પછી ઘરે પરત ફરી રહેલા ઉત્તર ભારતીયોને લઈને હાલત ગંભીર થઈ ગઈ છે. આ હુમલાને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાત સીએમ વિજય રૂપાણી સાથ વાત કરી.  બીજી બાજુ ગુજરાતના ગૃહ મંત્રી પ્રદીપ જડેજા પણ આવા મામલે સરકારનુ પક્ષ મુકનારા સામે આવ્યા.  તેમણે કહ્યુ કે કેટલાક લોકો જે ચૂંટણીમાં જીતી નથી શક્યા.  તે હિંસા ફેલાવવાનુ કામ કરી રહ્યા છે. 
 
ઉત્તર ભારતીયોના હુમલાના ભયથી ઘરે પરત ફરવા મામલાને ગંભીરતાથી લેતા બિહાર સીએમ નીતીશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી.  નીતીશ કુમારે કહ્યુ હુ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત્કરી. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જેમણે હુમલા કર્યા છે તેમને સજા મળવી જોઈએ અને કોઈ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments