Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભદોહી ઘટના: 10 મિનિટમાં આખું પંડાલ બળીને ખાખ, દાઝેલા લોકો માટે બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોરઃ CM યોગીએ વધુ સારી સારવારના આદેશ આપ્યા

Webdunia
સોમવાર, 3 ઑક્ટોબર 2022 (08:50 IST)
યુપીના ભદોહી જિલ્લાના દુર્ગા પંડાલમાં રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે આરતી થઈ રહી હતી. આરતીમાં 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા. ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ  હતો. દસ મિનિટમાં આખું પંડાલ બળીને રાખ થઈ ગયું હતું.

એક બાળક અને એક મહિલાના મોતથી ચારેબાજુ અફરાતફરી વચ્ચે દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ, જ્યારે સીએમ યોગીને ગોરખપુરમાં આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે અધિકારીઓને તાત્કાલિક રાહત અને ઘાયલોને સારી સારવાર આપવાનો આદેશ આપ્યો.

આ પછી, ગંભીર રીતે દાઝેલા લોકોને તાત્કાલિક ગ્રીન કોરિડોર દ્વારા વારાણસી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણા લોકોને જિલ્લા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.
(Edited by- Monica Sahu) 

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments