Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધમકી: અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવને જોખમ, CRPF એ જાહેર કર્યું

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (14:26 IST)
મુંબઈથી મોટા સમાચાર આવી રહ્યા છે. સીઆરપીએફને એક ઇમેઇલ મળ્યો છે. મેલમાં લખ્યું છે કે, આગામી દિવસોમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યા કરવામાં આવશે. મેલ આવ્યા બાદ સીઆરપીએફ અને અન્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
 
ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જોખમમાં છે. મુંબઇ સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળની મુખ્ય કાર્યાલયને એક મેલ મળ્યો છે. તેમાં જણાવાયું છે કે, આગામી દિવસોમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હત્યા કરવામાં આવશે. મેલમાં લખ્યું છે કે ધાર્મિક સ્થળે બંનેનો નાશ કરવામાં આવશે. મેઇલ આવ્યા બાદથી સીઆરપીએફ અને અન્ય એજન્સીઓ એલર્ટ પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીઆરપીએફને મંગળવારે સવારે આ મેઇલ મળ્યો હતો. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments