Dharma Sangrah

રાજીવ ગાંધીની હત્યાના 6 દોષી જેલથી આવશે બહાર, સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો

Webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (14:22 IST)
સુપ્રીમ કોર્ટએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કેસમાં ઉમ્રકેદની સજા કાપી રહ્યા નલિની અને આરપી રવિચંદ્રન સાથે છ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી પહેલા મે મહીનામાં સુપ્રીમ કોર્ટએ મોતની સજા મેળવતા દોષી પેરારિવલનને પણ મુક્ત્ય કરવાના આદેશ આપ્યા હતા. 
 
શુક્રવારે મોટો નિર્ણય સંભળાતા સુપ્રીમ કોર્ટએ દેશના પૂર્વ વડા રાજીવ ગાંધીની હત્યા કરતા બધા 6 દોષીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા. આ દોષીઓમાં નલિની અને આર પી રવિચંદ્રન પણ શામેલ છે જેણે રાજીવ ગાંધીની હત્યાની કાવતરું રચ્યો હતો. 
 
રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતો પર ચુકાદો સંભળાવતી વખતે, સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે જેલમાં બંધ દોષિતો એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્દ્રરાજા અને શ્રીહરન સારા વર્તન માટે જેલમાંથી મુક્ત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments