Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજીવ ગાંધીની હત્યાના 6 દોષી જેલથી આવશે બહાર, સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો

10 things about Rajeev Gandhi
Webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (14:22 IST)
સુપ્રીમ કોર્ટએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કેસમાં ઉમ્રકેદની સજા કાપી રહ્યા નલિની અને આરપી રવિચંદ્રન સાથે છ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી પહેલા મે મહીનામાં સુપ્રીમ કોર્ટએ મોતની સજા મેળવતા દોષી પેરારિવલનને પણ મુક્ત્ય કરવાના આદેશ આપ્યા હતા. 
 
શુક્રવારે મોટો નિર્ણય સંભળાતા સુપ્રીમ કોર્ટએ દેશના પૂર્વ વડા રાજીવ ગાંધીની હત્યા કરતા બધા 6 દોષીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા. આ દોષીઓમાં નલિની અને આર પી રવિચંદ્રન પણ શામેલ છે જેણે રાજીવ ગાંધીની હત્યાની કાવતરું રચ્યો હતો. 
 
રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતો પર ચુકાદો સંભળાવતી વખતે, સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે જેલમાં બંધ દોષિતો એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્દ્રરાજા અને શ્રીહરન સારા વર્તન માટે જેલમાંથી મુક્ત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments