Biodata Maker

Loksabha Election 2024 : સંજય રાઉતે પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- 'દેશની જનતા આપશે જવાબ'

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (10:33 IST)
Shiv Sena UBT on PM Modi
Shiv Sena UBT on PM Modi: શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે   બુધવારે ભાજપના પીએમ નરેન્દ્ર મોદીની તુલના મુઘલ બાદશાહ ઔરંગઝેબ સાથે કરી, જેના પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે દેશના લોકો પીએમ મોદી પરના આવા હુમલાઓનો જડબાતોડ જવાબ આપશે. મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં બુલઢાણામાં એક રેલીમાં, રાઉતે કહ્યું કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો જ્યારે ઔરંગઝેબનો જન્મ વર્તમાન ગુજરાતમાં થયો હતો.  
 
રાઉતે કહ્યું, “ગુજરાતમાં દાહોદ નામનું એક સ્થળ છે જ્યાં મોદીનો જન્મ થયો હતો. ઔરંગઝેબનો જન્મ પણ ત્યાં જ થયો હતો. તેથી જ આ ઔરંગઝેબી પ્રવ્રત્તિ ગુજરાત અને દિલ્હીથી મહારાષ્ટ્ર તરફ અને શિવસેના અને અમારા આત્મસન્માન વિરુદ્ધ વધી રહ્યું છે. એમ ન કહો કે મોદી આવ્યા છે, કહો કે ઔરંગઝેબ આવ્યો છે. અમે તેને દફનાવીશું." રાઉત પર પલટવાર કરતા, બીજેપીના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ નવી દિલ્હીમાં કહ્યું કે શિવસેના એમની સાથે થઈ ઈ છે જેમને ઔરંગઝેબની પ્રશંસા કરી હતી. 
 
તેમણે કહ્યું, ‘‘દેશની જનતા આવા તમામ હુમલાઓનો જોરદાર જવાબ આપશે.’

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments