Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રવીણ તોગડિયા લોકસભા ચૂંટણીમાં PM મોદીને આપી શકે છે પડકાર

Webdunia
શનિવાર, 2 માર્ચ 2019 (13:26 IST)
વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ ગુરૂવારે કહ્યુ કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશની બધી 80 લોકસભા સીટો પર ચૂંટણી લડશે અને તે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી મેદાનમાં ઉતરી શકે છે.  
 
તોગડિયાએ અહી સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યુ કે આવનારા લોકસભા ચૂંટણીમાં તેમનુ હિન્દુસ્થાન નિર્માણ દળ પ્રદેશની એશી સીટો સહિત આખા દેશમાં ચૂંટણી લડશે. તેમણે કહ્યુ કે તેમણે વારાણસી, મથુરા અને અયોધ્યાથી ચૂંટણી લડવાનુ આમંત્રણ મળ્યુ છે. 
 
એવુ પણ બની શકે છે કે કે તેઓ પ્રધાનમંત્રીના સંસદીય ચૂંટણી ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા. તોગડિયાએ દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પછી જો તેમની પાર્ટી સત્તામા6 આવે તો એક અઠવાડિયાની અંદર અધ્યાદેશ લાવીને અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવશે અને 5 વર્ષ સુધી સીમા પર એક પણ સૈનિકને શહીદ નહી થવા દેવામાં આવે.  
 
તેમણે પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે તેમને લગભગ 5 વર્ષના કાર્યકાળમાં સીમા પર અનેક સૈનિક શહીદ થયા. તેમણે કહ્યુ કે અમે સત્તામં આવ્યા તો પત્થરબાજો વિરુદ્ધ મોટી કાર્યવાહીનો આદેશ આપીશુ. તોગડિયાએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અને અલગાવવાદીઓના પ્રતિ મોદી સરકારના ઢીલા વલણને કારણે જ સીમા પર સૈનિક શહીદ થઈ રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments