Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેમસંગના જોરદાર સ્માર્ટફોન પર મોટા ઑફર, મળી રહ્યુ છે 3000 રૂપિયા સસ્તું

Webdunia
ગુરુવાર, 15 એપ્રિલ 2021 (12:08 IST)
સેમસંગ તાજેતરમાં લાંચ કરેલ તેમના એક જોરદાર સ્માર્ટફોન પર નવા અને આકર્ષક ઑફર્સ લઈને આવ્યુ છે. આ samsung Galaxy A32 સ્માર્ટફોન છે. સેમસંગ ગેલેક્સી A32 સ્માર્ટફોન 21,999 રૂપિયાની શરૂઆતી કીમત પર લાંચ થયું હતુ. ઑફર્સ પછી સેમસંગના આ સ્માર્ટફોનની પ્રભાવી કીમત ઘટીને 18,999 રૂપિયા થઈ ગઈ છે/ સેમસંગના આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનો મેન કેમરો આપ્યો છે ફોનમાં 5000 Mah ની  બેટરી આપેલ છે. 
 
સ્માર્ટફોન પર આપી રહ્યા છે આ શાનદાર ઑફર 
samsung Galaxy A32 સ્માર્ટફોન પર કંપની કસ્ટમર્સને 1500 રૂપિયા સુધીનો ઈંસ્ટેંટ કેશબેક આપી રહી છે. સ્મૂદ બ્રાઉજિંગ, સ્ક્રાલિંગ અને ગેમિંગ માટે ફોનનો ડિસ્પ્લે 90 HZ રિફ્રેશ રેટની સાથે આવ્યો છે. સેમસંગના આ ફોન ઑસમ બ્લેમ ઑસમ વ્હાઈટ ઑસમ બ્લૂ અને ઑસમ વાયલેટ કલર ઑપ્શનમાં આવ્યુ છે. સેમસંગ ગેલેક્સી A32 સ્માર્ટફોન 6 જીબી રેમ અને128 જીબી સ્ટોરેજની સાથે આવ્યુ છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં એડવાંસ્ડ ઑક્ટો-કોર પ્રોસેસર આપ્યુ છે. 
 
ફોનમાં છે 64 મેગાપિક્સલનો મેન કેમરા 
સેમસંગ ગેલેક્સી A32 સ્માર્ટફોનમાં મેન કેમરા 64 મેગાપિક્સલનો છે. તેમજ સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનના ફ્રંટમાં 20 મેગાપિક્સલનો કેમરો આપ્યુ છે. ફોનમાં 5000 Mah ની  બેટરી આપેલ છે. ફોનની બેટરી 15W એડાપ્ટિંગ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી 20 કલાકનો વીડિયો પ્લેબેક આપે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments