Festival Posters

Home tips- વપરાયેલી ચાની પત્તીને ફેંકશો નહી આ રીતે ઘરમાં વાપરવો

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2023 (11:36 IST)
Used Tea Leaves: ચાપત્તી વાપર્યા પછી તેને ફેંકી નાખીએ છે પણ તમને જણાવી દીએ કે આ વાપરેલી પત્તીના ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. ચાપત્તીમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે.તેથી તેને ફેંકવું નહી પણ જુદા-જુદા કામમાં વાપરી લો. 
 
1. અરીસાની સફાઈ 
એને પાણીમાં ઉકાળી ઠંડા કરીને ગાળી લો અને આ પાણીને સ્પ્રે બોટલમાં નાખી અરીસાની સફાઈ કરવી તેનાથી અરીસામાં ચમક આવશે. 
 
2. પગની દુર્ગંધ કરીએ દૂર 
ચાપત્તીને પાણીમાં ઉકાળી હૂંફાણા થયા પછી 10 મિનિટ  સુધી પગને ડુબાડી રાખો પગની દુર્ગંધ દૂર થશે. 
 
3. ફર્નીચર 
ચાપત્તીનું એક ફાયદો આ છે કે તમે તેનાથી લાકડીથી બનેલી વસ્તુઓને ચમકદાર બનાવા માટે ઉપયોગ કરી શકો છો. 
 
4. વાસણને કરો સાફ 
વાસણને સાફ કરવા માટે વધેલી ચાપત્તીનો ઉપયોગ કરો. તેનાથી વાસણમાં ચમક આવશે. 
 
5. છોડમાં ખાતર 
છોડને સમય-સમય પર ખાતરની જરૂર હોય છે. તેથી વધેલી ચાપત્તીને કુંડામાં નાખી દો. તેનાથી છોડ સ્વસ્થ રહેશે અને જલ્દી વધશે. 
 
6. દાંતનો દુખાવા 
જો દાંતમાં દુખાવ હોય તો ટી-બેગ્સને પાણીમાં ડુબાડી નિચોવી લો અને દાંત પર પાંચ મિનિટ માટે રાખો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારત-શ્રીલંકાના સંબંધો થશે મજબૂત, પહેલીવાર ગુજરાથી શ્રીલંકા મોકલવામા આવ્યા ભગવાન બુદ્ધના અવશેષ જાણો બધુ

Vande Bharat Train: વંદે ભારત એક્સપ્રેસથી સેલ્ફી લેતી વખતે અનહોની, યૂપીના 2 યુવકોનુ મોત, એક ગંભીર

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2026 Moonrise time: આવતીકાલે રાખવામાં આવશે માઘ સંકષ્ટી ચતુર્થીનુ વર્ત, જાણો ચંદ્રોદયનો સમય

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી સંતોષી માતા ચાલીસા

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments