Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૉશિંગ મશીન બરફના ટુકડા નાખી કપડા ધોતી હતી મહિલા, કારણ ચોકાવશે

to remove cloth wrinkles use ice cube in washing machine
Webdunia
શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (12:55 IST)
તાજેતરમાં એક મહિલા તેમના પાડોશીથી સંકળાયેલો એક બનાવ સોશિયલ મીડિયા પર શેયર કર્યું. સ્ટેલા નામની મહિલાએ શોશિયલ મીડિયા પર શેયર કરી જાણકારીમાં જણાવ્યું કે તેને એક દિવસ તેમના પાડોશીને વૉશ એરિયામાં વોશિંગ મશીનમાં કપડા સુકાવતા જોયું. જ્યારે તે ડ્રાયરમાં કપડા સુકાવી રહી હતી તો તેને કપડાની સાથે બરફના ટુકડા પણ નાખ્યા. તે મહિલાને પાડોશી મહિલાની આ વાત કઈક સમજ નથી આવી તો તેને થોડા દિવસ પછી તેમના પાડોશીથી તેના પાછળના કારણ પૂછ્યા, તો તે પાડોશી મહિલાની વાત સાંભળી હેરાનઆખરે થઈ ગઈ. 
આખરે શું હતું કારણ 
મહિલા ઘણ બધા કપડા ધોઈને તેને સુકાવીને આયરન કરી વાર્ડરોબમાં રાખે છે. આ કામને પૂરા કરવામાં આખો દિવસ નિકળી જાય છે. પણ જો ડ્રાયરમાં બરફના ટુકડા નાખવાથી આયરન કરવાની પ્રોબ્લેમ સૉલ્વ થઈ જાય છે. 
 
સમય અને આયરનની બચત 
ક્યારે કપડાને ધોયા  પછી ડ્રાયરમાં સુકાવીએ છે તો તેમાં કરચલી નહી રહે અને કપડાને આયરન પણ નહી કરવું પડે. 
 
કેવી રીતે કામ કરે છે બરફ 
 
સ્ટેલાએ પાડોશીને બરફની વાત જણાવી મહિલાએ જણાવ્યું કે ડ્રાયરમાં કપડા સુકાવતા તેમાં બરફ નાખવી જોઈએ. જયારે ડ્રાયર માંથી ગરમ હવા નીકળે છે ત્યારે બરફ જલ્દી ઓગળવા લાગે છે. પણ બરફ ઓગળવાની સાથે સાથે તે વરાળ પણ ઉત્પન્ન કરે છે. આ વરાળ ને લીધે કપડામાં થયેલી કરચલીઓ દૂર થઇ જાય છે અને કપડા સુકાઈ ગયા પછી આયરનની  જરૂર નથી પડતી.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments