Biodata Maker

સૂર્યગ્રહણને જુઓ તો ભૂલીને પણ ન કરવી આ ભૂલોં, આંખની રોશની ગુમાવી શકો છો...બચાવના 3 ઉપાય

Webdunia
રવિવાર, 30 જૂન 2019 (09:53 IST)
2 જુલાઈ સૂર્યગ્રહણ છે, પણ જો તમને તે જોવાનો છે, તો તમારે સાવચેતી રાખવી પડશે, અન્યથા તમે તમારી દ્રષ્ટિ ગુમાવશો.ALSO READ: ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સૌર ગ્રહણ દરમિયાન ખતરનાક સૌર કિરણોત્સર્ગનું ઉત્સર્જન થાય છે. આ સૌર વિકિરણ આંખોના નાજુક ટિશૂને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી આંખ ખરાબ પણ થઈ શકે છે. તેને રેટિનાલ સનબર્ન તરીકે ઓળખવામાં આવે છે.ALSO READ: ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ

તેથી નગ્ન આંખોથી સૂર્ય ગ્રહણ ન જુઓ. સામાન્ય ચશ્મા સાથે ક્યારેય ગ્રહણ ન જુઓ તમે આ માટે યોગ્ય લેન્સ અથવા ગોગલ્સ લગાવી શકો છો. ઘરમાં મૂકેલી એક્સરે ફિલ્મને આંખના આગળ રાખી પણ ગ્રહણ જોઈ શકો છો. પણ તેમાં સ્ક્રેચ નહી હોવા જોઈએ. 
ગ્રહણ જોવા માટે સોલર ફિલ્ટર કે સોલર વ્યૂઅરનો પ્રયોગ કરી શકો છો. સૂર્યગ્રહણને તેમના નાર્મલ કેમરામાં કેદ ન કરવું. આવું કરવાથી તમારી આંખને નુકશાન પહોંચી શકે છે. સૂર્યગ્રહણના વગર કોઈ સુરક્ષાના જોવાથી રંગને ઓળખવાની સમસ્યા ઝીલવી પડી શકે છે. 
 
નિષ્ણાત મુજબ, ગર્ભવતી સ્ત્રીઓની પેટની ત્વચા ગર્ભના રક્ષણ માટે પાતળા રક્ષણાત્મક શેલ જેવા કામ કરે છે. આ રીતે, સૂર્ય ગ્રહણ થતા રેડીયેશનથી ચામડીને ભારે નુકસાન થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આઈસીસી ODI રેન્કિંગમાં વિરાટ કોહલી બન્યો નંબર 2 બેટ્સમેન, રોહિત શર્મા નંબર 1 પર કાયમ

રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પર હુમલા પછી લાગી ભીષણ આગ, પ્રંચડ બોમ્બ વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠ્યું શહેર

નેહરુ, ઇન્દિરા, સોનિયા કોંગ્રેસના 3 મત ચોરી... અમિત શાહનાં 1:30 કલાકના ભાષણની 10 મહત્વપૂર્ણ વાતો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments