Biodata Maker

લોટ બાંધ્યા પછી કાળો પડી જાય છે, આ ટિપ્સ અજમાવીને રાખો ફ્રેશ

Webdunia
શુક્રવાર, 15 જુલાઈ 2022 (12:42 IST)
લોટનો ઉપયોગ બધા ભારતીય ઘરમાં હોય છે. લોટથી બનેલી ગોળ અને નરમ રોટલીઓને શાક અને દાળ સાથે ખાઈએ છે. પણ ઘણી મહિલાઓની ફરિયાદ રહે છે કે તેનો લોટ થોડી વાર પછી સખ્ત થઈ જાય છે જેનાથી તેમની રોટલીઓ પણ કડક થઈ જાય છે. તેમજ ઘણી વાર જ્યારે તમે લોટ બાંધીને રાખો છો તો તે કાળો થઈ જાય છે. લોટ કાળો થવાના ઘણા કારણ હોઈ સહ્કે છે. જેનાથી એક છે લોટને સાચી રીતે સ્ટોર ન કરવું. તો જાણી છે કે લોટને ફ્રેશ રાખવાની રીત 
 
1. રોટલીઓના લોટને બાંધતા સમયે આ વાતની કાળજી રાખવી કે તમે તેમાં વધારે પાણી ન નાખવું. આવુ કરવાથી તે ખરાબ થઈ જાય છે. લોટ લગાવતા સમયે તમને તેટલુ 
 
જ પાણી નાખવુ જોઈએ જેટલામાં લોટ બંધી જાય. 
 
2. રોટલીનો લોટ બાંધતા સમયે તેમાં થોડો ઘી કે તેલ મિક્સ કરો. તેની મદદથી લોટ ચિકણો રહે છે સાથે જ રોટલીઓ પણ નરમ બને છે. 
 
 
3. લોટ બાંધતા સમયે તમે ગરમ પાણી કે પછી દૂધનો ઉપયોગ કરવું. આવુ કરવાથી રોટલીઓ નરમ બને છે. સાથે જ લોટ કાળો નહી પડે. 
 
4. ઘઉમાં રહેલ બેક્ટીરિયાના કારણે પણ લોટ કાળો થઈ જાય છે. તેથી સ્ટોર કરેલ એયર ટાઈટ કંટેનરનો ઉપયોગ કરવું. આ ફ્રેશ રહેશે. 
 
5. જ્યારે લોટ બંધી જાય છે તો તમે તેના પર સારી રીતે ઘી લગાવીને સ્ટોર કરવું. લોટ જ્યારે ચિકણો રહેશે તો કાળો નહી પડશે. સાથે જ આવુ કર્યા પછી રોટલીઓ નરમ બને 
 
છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

IND vs SA Live Cricket Score: સાઉથ આફ્રિકા પહેલા કરી રહ્યું છે બોલિંગ, ભારતની બેટિંગ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મોત

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments